માસિક ધર્મની રોકાવટ જો ઉંમરથી પહેલા થઈ ગઈ છે તો અજમો ૧૦ ગ્રામ અને ૫૦ ગ્રામ જુનો ગોળને ૨૦૦ મીલી.પાણીમાં ઉકાળો. મસાલા અને ઔષધીનાં રૂપનાં અજમાનો પ્રયોગ જુના સમયથી થઈ રહ્યો છે.આ ભોજનને પચાવીને ભૂખ વધારે છે.જાણીએ તેના ફાયદાઓ વિશે.
છાતીમાં થતી બળતરામાં રાહત : પેટનો દુખાવો હોય તો અજમામાં નાની હરડે,સિંધાલુ મિઠુ અને સુંઠ મેળવીને ચૂર્ણ બનાવી લો.૨-૩ ગ્રામની માત્રામાં છાશ કે ગરમ પાણી સાથે લો.ગેસ બને તો જમ્યા બાદ ૧૨૫ ગ્રામ દહીંમાં ૩ ગ્રામ અજમો,૨ ગ્રામ સુંઠ અને અડધો ગ્રામ કાળું મિઠુ મેળવીને સેવન કરો.
મસ્સા થતાં અટકાવશે : બપોરે ભોજન બાદ એક ગ્લાસ છાશમાં ૨ ગ્રામ પીસેલો અજમો,૨ નમક મિક્સ કરીને પીવાથી મસસાની સમસ્યામાં વધશે નહી.
છાતીમાં બળતરા કરશે દૂર : જો છાતીમાં બળતરા થતી હોય તો એક ગ્રામ અજમા સાથે બે બદામ ચાવીને ખાવાથી લાભ થશે.