શાસ્ત્રોમાં પણ આ રીતનાં ઉપાયનું વર્ણન કરવામાં આવ્યુ છે જેને સતત ૧૧ દિવસ સુધી કરવાથી કોઈપણ ધનવાન બની શકે છે
આપણામાંથી દરેક વ્યકિત ઈચ્છે છે કે તેને ક્યારેય પણ ધનની તકલીફ ન થાય અને તેનો આખો પરિવાર બધા સુખોથી સંપન્ન રહે પરંતુ તમને જણાવી દઈએ લે કેટલા પણ કોઈ માણસ પ્રયાસ કરી લે પરંતુ ક્યારેક ને ક્યારેક તો દરેક વ્યકિતને પૈસાની તંગીનો સામનો કરવો જ પડે છે. આમા કોઈ શંકાને સ્થાન નથી કે આ દુનિયામાં પૈસા જ એક એવી ચીજ છે જેનાથી વ્યકિત બધી સુખ સુવિધાઓનો લાભ લઈ શકે છે, બીજું તો ઠીક આના માટે ઘણા લોકો ભગવાન પાસે આશિર્વાદ પણ માંગતા હોય છે. આટલું જ નહિ ઘણા લોકો તો ઘણા પ્રકારનાં ઉપાય પણ કરે છે જેને અપનાવીને તે પૈસાદાર બની શકે, આમ જોવામાં આવે તો શાસ્ત્રોમાં પણ આ રીતનાં ઉપાયનું વર્ણન કરવામાં આવ્યું છે જેને કરવાથી માણસ ધનવાન તો બને જ છે તેની સાથે સાથે તેનું ભાગ્ય પણ ચમકી જાય છે. બસ ધ્યાન રહે કે તમારે આમાંથી કોઈપણ ઉપાયને સતત ૧૧ દિવસ સુધી કરવો પડશે.
તો આવો જાણીએ આખરે ક્યા છે એ ઉપાય
આમ તો શાસ્ત્રોમાં દાન કરવાનું પણ ખૂબ વધારે મહત્વ આપવામાં આવ્યુ છે, કહેવામાં આવે છે કે અઠવાડિયામાં કોઈપણ એક દિવસ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પોતાના સામર્થ્ય મુજબ જરૂરતની ચીજોનું દાન કરવાથી તમને પૂણ્ય ફળની પ્રાપ્તિન થશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !