સતત ફક્ત ૧૧ દિવસ સુધી કરી લો આમાંથી કોઈપણ એક ઉપાય,મળશે બધુ,ચમકી જશે ભાગ્ય

શાસ્ત્રોમાં પણ આ રીતનાં ઉપાયનું વર્ણન કરવામાં આવ્યુ છે જેને સતત ૧૧ દિવસ સુધી કરવાથી કોઈપણ ધનવાન બની શકે છે

આપણામાંથી દરેક વ્યકિત ઈચ્છે છે કે તેને ક્યારેય પણ ધનની તકલીફ ન થાય અને તેનો આખો પરિવાર બધા સુખોથી સંપન્ન રહે પરંતુ તમને જણાવી દઈએ લે કેટલા પણ કોઈ માણસ પ્રયાસ કરી લે પરંતુ ક્યારેક ને ક્યારેક તો દરેક વ્યકિતને પૈસાની તંગીનો સામનો કરવો જ પડે છે. આમા કોઈ શંકાને સ્થાન નથી કે આ દુનિયામાં પૈસા જ એક એવી ચીજ છે જેનાથી વ્યકિત બધી સુખ સુવિધાઓનો લાભ લઈ શકે છે, બીજું તો ઠીક આના માટે ઘણા લોકો ભગવાન પાસે આશિર્વાદ પણ માંગતા હોય છે. આટલું જ નહિ ઘણા લોકો તો ઘણા પ્રકારનાં ઉપાય પણ કરે છે જેને અપનાવીને તે પૈસાદાર બની શકે, આમ જોવામાં આવે તો શાસ્ત્રોમાં પણ આ રીતનાં ઉપાયનું વર્ણન કરવામાં આવ્યું છે જેને કરવાથી માણસ ધનવાન તો બને જ છે તેની સાથે સાથે તેનું ભાગ્ય પણ ચમકી જાય છે. બસ ધ્યાન રહે કે તમારે આમાંથી કોઈપણ ઉપાયને સતત ૧૧ દિવસ સુધી કરવો પડશે.

તો આવો જાણીએ આખરે ક્યા છે એ ઉપાયશાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જે પણ વ્યકિત શુક્રવારનાં દિવસે જો પૂરા વિધિ-વિધાન સાથે માતા વૈભવ લક્ષ્મીનું વ્રત અને પૂજા કરે છે તો તે દરમિયાન તેને પૂજા બાદ તેમને મીઠો પ્રશાદ ચડાવવો જોઈએ આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે.ત્યાં જ વાત કરીએ ભગવાન શનિની તો આ તમને ખબર જ હશે કે આ અન્ય ગ્રહોનાં સ્વામિ માનવામાં આવે છે, એટલે ક્યારેય પણ જીવનમાં કોઈપણ તકલીફ આવે તો તેને દૂર કરવા માટે શનિવારનાં દિવસે શનિદેવનાં મંદિરમાં જઈને સરસિયાનાં તેલનો દિવો પ્રગટાવવો જોઈએ અને ઓછામાં ઓછા ૧ રૂપિયાનું દાન કરવું જોઈએ તેના સાથે જ તમે ઇચ્છો તો આ દિવસે ઘરનાં મુખ્ય દ્વારની બહાર પણ સરસિયાનાં તેલનો દિવો પ્રગટાવવો જોઈએ કારણ કે આવું કરવાથી શનિદેવની કૃપા બની રહે છે.તમે ઈચ્છો તો દર શનિવારે પીપળાનાં ઝાડ નીચે માટીનાં દિવડામાં સરસિયું તેલ નાખીને દિવો પ્રગટાવવો જોઈએ કારણ કે આમ કરવાથી જીવનમાં શુભ ફળ મળે છે અને ઘરમાં બરકત પણ આવે છે.તેના સિવાય તમને એ પણ જણાવી દઇએ કે હિંદુ ધર્મમાં તુલસીનાં છોડને ખૂબ વધારે મહત્વ આપવામાં આવ્યુ છે અને માનવામાં આવે છે કે જે પણ ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં હમેંશા સકારાત્મકતાનો વાસ થાય છે આટલુ જ નહિ આ સાથે સાથે તે ઘરનું વાતાવરણ પણ શુધ્ધ અને સારું બનેલું રહે છે.

આમ તો શાસ્ત્રોમાં દાન કરવાનું પણ ખૂબ વધારે મહત્વ આપવામાં આવ્યુ છે, કહેવામાં આવે છે કે અઠવાડિયામાં કોઈપણ એક દિવસ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પોતાના સામર્થ્ય મુજબ જરૂરતની ચીજોનું દાન કરવાથી તમને પૂણ્ય ફળની પ્રાપ્તિન થશે.આ તો તમે ઘણીવાર સાંભળ્યું હશે કે બજરંગબલીને નારંગી રંગનો સિંદૂર કેટલો પસંદ છે, આજ કારણ છે કે માતા સિતા એ તેમને જણાવ્યું હતુ કે તે પોતાના સુહાગ એટલે કે રામ ભગવાનનાં લાંબા આયુષ્ય માટે સિંદૂર લગાવે છે એટલે ભક્ત તેમને ચમેલીનાં તેલમાં સિંદૂર ઉમેરીને અર્પિત કરતા હોય છે. આ સિંદૂરથી તિલક કરવાથી બજરંગબલીનાં આશિર્વાદ હમેંશા બની રહે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ