આ રાજકારણીઓમાંના કેટલાક તો અતિ પ્રખ્યાત છેભારતમાં જો તમારે સરકારી પટ્ટાવાળાની નોકરી માટે અરજી કરવી હોય તો તમારે કમસે કમ 10મું ધોરણ તો પાસ કરવું જ પડે છે. પણ જો તમારે કોઈ મંત્રી બનવું હોય તો તેના માટે કોઈ પણ જાતની શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી નથી.
આ તો ખરું કહેવાય અને અત્યંત વિરોધાભાસી પણ, આપણે જોઈ શકીએ છીએ કે રાજકારણમાં જ્યાં ખરેખર શિક્ષણની અત્યંત આવશ્યકતા હોય છે ત્યાં જો શિક્ષણને અવગણવામાં આવે તો તેના પરિણામો કેટલા વિપરીત આવી શકે છે.
તો ચાલો જાણીએ આપણા પ્રિય નેતાઓ વિષે કે તે કેટલું શિક્ષણ પામ્યા છે.
1. સ્મ્રીતી ઇરાની
2. મનમોહન સિંઘ
3. ઉમા ભારતી
હાલના ડ્રીંકીંગ વોટર અને સેનિટેશન કેબિનેટ મિનિસ્ટર શ્રી ઉમા ભારતી માત્ર છઠ્ઠુ ધોરણ જ પાસ છે.
4. રાબડી દેવી
5. મનોહર લાલ ખટ્ટર
6. શશી થરૂર
7. વિષ્નુ દીઓ સાઈ
8. વિજયકાંથ
તામિલ નાડુ લેજિસ્લેટીવ એસેમ્બલીના 2011થી 2016ના વિરોધ પક્ષના નેતા, કે જેઓ એક્ટર ટર્ન પોલિટિશિયન છે તેઓ માત્ર 12મા ધોરણ સુધી જ ભણેલા છે. ત્યાર બાદ તેમણે પોતાના પિતાની ચોખાની મિલમાં કામ કર્યું હતું.
9. નરેન્દ્ર મોદી
10. રાઉસાહેબ પાટિલ દાનવે
11. મૂરલી મનોહર જોશી
RSSના પ્રચારક બીજેપીના પીઢ નેતા માત્ર તેમના હિન્દુત્વ પ્રત્યેના ભારે અભિપ્રાય માટે જ પ્રખ્યાત નથી. તેમણે પોતાનો બીએસસી તેમજ એમએસસીનો અભ્યાસ અલાહાબાદ યુનિવર્સિટીની મિરૂત કોલેજમાંથી પૂર્ણ કરેલ છે. આ ઉપરાંત તેમણે અલાહાબાદ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટ પણ પૂર્ણ કર્યું છે.
12. એમ કરુણાનિધી
તમિલ નાડુના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને ડીએમકેના પ્રેસિડેન્ટ, કરુણાનીધીએ ધોરણ 10થી અભ્યાસ છોડી દીધો હતો અને તમિલ ફિમ ઇન્ડસ્ટ્રીઝમાં સ્ક્રિનરાઇટર બનવા પર પોતાની જાતને કેન્દ્રિત કરી હતી. જો કે બૈદમાં તેમણે પોતાની વાકછટાથી રાજકારણમાં જંપ લાવ્યું.
13. પી. ચિદમ્બરમ
ભારત સરકારના ભૂતપૂર્વ નાણા મંત્રી રહી ચૂકેલા પી. ચિદમ્બરમે ચેન્નાઈની પ્રેસિડેન્સી કોલેજમાંથી સ્ટેટેસ્ટેકની બીએસસીની ડિગ્રી મેળવી છે, મદ્રાસ કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી છે, ચેન્નઈની લોયલા કોલેજમાંથી કાયદાની અનુસ્નાતક પદવી મેળવી છે, અને આ ઉપરાંત હાવર્ડ બિઝનેસ સ્કૂલમાંથી તેમણે MBA પણ પૂર્ણ કર્યું છે.
14. જિતેન્દ્ર સિંઘ તોમર
AAP પાર્ટીના સભ્ય અને દિલ્લીના ભૂતપૂર્વ કાયદા મંત્રી, તેમણે એવો દાવો કર્યો હતો કે તેમેણે 1999માં બિહારની, તિલકા માન્જી ભાગલપુર યુનિવનર્સિટીમાંથી L.L.bની ડિગ્રી મેળવી છે. પાછળથી જાણવા મળ્યું કે તેમની તે પદવી ખોટી છે અને વર્ષ 2017માં તે ડીગ્રી કેન્સલ કરવામાં આવી હતી.
15. સુબ્રમનિયમ સ્વામી
સુબ્રમનિયમ સ્વામિન હિન્દુ કોલેજમાંથી ગણિતની અનુસ્નાતક પદવી મેળવેલ છે અને કોલકાતાની ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટીટ્યૂટમાંથી આંકડાશાસ્ત્રની અનુસ્નાતક પદવી મેળવેલ છે અને અધૂરામાં પુરું તેમણે હાવર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં PhD કર્યું છે.