જલ્સા કરોને જેંતીલાલ

આજકાલની જીવનશૈલીને કારણે બાળકોમાં વધી રહ્યું છે કેન્સરનું જોખમ, જાણો બાળકોમાં કેન્સરના લક્ષણ…

કેન્સર ખૂબ ગંભીર બીમારી છે. આ બીમારી હવે ધીરે ધીરે બાળકોને પણ પોતાના ભરડામાં લઇ રહી છે. આવો જાણીએ બાળકો માં કેન્સર કેવીરીતે જાણી શકાય…
કેન્સર બહુ સામાન્ય નથી. આબાદીના આધારે પર્યાપ્ત સંખ્યા નથી મળી શકી કારણકે ભારતમાં આવી બાબતોમાં અનુમાન લગાવવું શક્ય નથી. ખરેખર જાણીએ તો ૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કેન્સર લગભગ ૪૦ થી ૫૦ હજાર નવા મામલાઓ દર વર્ષે સામે આવે છે.

આમાંથી બહુ બધા મામલા ડાયગનોસ નથી કરી શકતા. રાજીવ ગાંધી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ના સિનિયર ડોકટર ગૌરી કપૂરના જણાવ્યા મુજબ સારી સ્વાસ્થ્ય સેવા સુધી પહોંચી ના શકવું કે પ્રાથમિક સેવા કર્મીઓ દ્વારા બાળકોમાં કેન્સરના લક્ષણની ઓળખ ના થવાના કારણે આ બીમારી ની સમયસર ખબર પડતી નથી.

કેન્સર સામે લડી રહેલા બાળકોને જીવિત બચાવવામાંની બાબતમાં છેલ્લા ૩૦ વર્ષોમાં ખૂબ સુધારા થયા છે. આજની તારીખમાં બાળકોને કેન્સરની નજીક ૭૦% મામલાઓમાં ઈલાજને યોગ્ય છે. નવાઈની વાત એ છે કે આ સુધાર બાળકોમાં ઈલાજની નવી દવાઓના લીધે નથી આવ્યો, પરંતુ આ સુધાર ત્રણ ચિકિત્સા પદ્ધતિઓ-કિમોથેરપી, સર્જરી અને રેડીઓથેરપીના બેહતર તાલમેલથી થયો છે.

ગૌરી કપૂર માને છે કે ઉપલબ્ધ થેરાપીને ઇલાજના નવા ઇનોવેશન સાથે મેળવીને સતત કરવામાં આવેલ ક્લિનિકલ પ્રયાસોથી આ સફળતા મળી છે. આ ક્લિનિકલ પ્રયાસોને ઉત્તરી અમેરિકા અને યુરોપના બાળકોના ઈલાજની નવી દિશામાં કાર્યરત વિભન્ન ટીમોએ અંજામ આપ્યો છે. આ વાત સતત જોવામાં આવી છે કે આ વિશેષતાથી જીવન રક્ષાની તક અને ગુણવત્તામાં સુધાર થાય છે.

અમેરિકન ફેડરેશન ઓફ ક્લિનિકલ ઓન્કોલોજી સોસાયટીસ તરફથી ૧૯૯૮માં સર્વસંમતિથી પ્રકાશિત બ્યાનમાં પણ આ વાત પર ભાર આપવામાં આવ્યો હતો કે સમયસર ઉપચાર મળવાથી સારા પરિણામની આશા વધી જાય છે. બીમારીને ઓળખવામાં અને તેનો ઉપચાર શરૂ કરવાની વચ્ચે ઓછામાં ઓછો સમય કરવો જોઈએ.

બધા વિકાસશીલ દેશોની જેમ અહીંયા પણ મોડા સ્વાસ્થ્ય કેન્દ્ર પર પહોંચવું, બીમારીને ઓળખવામાં વાર લાગવી અને યોગ્ય ઈલાજને લાયક કેન્દ્રો સુધી રેફર કરવાની સુસ્ત પ્રક્રિયાથી ઇલાજના દરમાં ઓટ આવી છે. આ વાતમાં કોઈ શક નથી કે ઈલાજ માટે સર્વ શ્રેષ્ઠ તક, પહેલી તક જ હોય છે. પર્યાપ્ત દેખભાળ પછી પણ અનાવશક્ય વાર, ખોટું પરીક્ષણ, અધૂરી સર્જરી કે અપર્યાપ્ત કિમોથેરપીથી ઉપચારમાં નકારાત્મક અસર પડે છે.

એક એવરેજ મુજબ સામાન્ય ચિકિત્સક કે બાળ ચિકિત્સક કદાચ કોઈ બાળકમાં કેન્સરની ઓળખ કરી શકે છે. બાળકોમાં કેન્સરના લક્ષણો ને જોઈને સમજી શકે છે કે એને ઓળખ મોડી કેમ થાય છે કે પછી આની ઓળખ કેમ નથી થઈ શકતી.

હેમેટોલોજીકલ (લોહી સંબંધિત) કેન્સર અને બ્રેઈન ટ્યુમર સિવાય બાળકોમાં થવાવાળા અન્ય કેન્સર જલ્દી વ્યસકોમાં નહિ દેખાય. બાળકોમાં સાકોર્મા અને એંબ્રાયોનલ ટ્યુમર સૌથી વધુ જોવા મળે છે. વ્યસકોમાં થનાર કેન્સરના મોટાભાગના લક્ષણ છે જે બાળકોમાં બહુ મુશ્કેલથી દેખાય છે. બાળકોમાં થનાર કેન્સરમાં એપીથેલીયલ ટિશયું ની ભૂમિકા નથી હોતી. એટલે એમાં બહાર રક્તસ્ત્રાવ નહિ થાય કે પછી એપિથેલીયલ કોશિકાઓ બહાર પોપડી બનીને નથી નીકળતી.

બાળકોમાં કેન્સરના લક્ષણો:

Exit mobile version