જલ્સા કરોને જેંતીલાલ

આયુર્વેદમાં જણાવવામાં આ ચીજોથી દૂર કરવામાં આવી શકે છે કોઈપણ પ્રકારનાં દુખાવાને…

શરીરનાં આ ભાગ પર દુખાવો થવા પર અજમાવો આયુર્વેદમાં જણાવવામાં આવેલા આ ઉપાયોને

પેટ,ઘુંટણ અને માથામાં દુખાવો થવો સામાન્ય વાત છે અને ઘણા લોકોને અચાનક જ શરીરનાં આ ભાગમાં દુખાવો થવા લાગે છે. આ ભાગ પર દુખાવો થવા પર તમે દવા લેવાથી બચો અને ઘરેલું ઉપાય અજમાવો. આપણા આયુર્વેદમાં ઘણી એવી વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે,જેના ઉપયોગથી શરીરનાં ઘણા ભાગ પર થતા દુખાવાને મિનિટોમાં દૂર કરવામાં આવી શકે છે અને તમારે કોઈપણ પ્રકારની દુખાવાની દવા ખાવાની જરૂર નથી પડતી. આ કઈ જાદુઈ વસ્તુઓ છે જેની મદદથી કોઈપણ પ્રકારનાં દુખાવાને ભગાવવામાં આવી શકે છે.

તેના નામ આ પ્રકારે છે.

સરસિયું તેલસરસિયાનાં તેલથી શરીરનું માલિશ કરવાથી શરીરને ખૂબ આરામ મળે છે. જે લોકોનાં માથા કે કમરમાં દુખાવો થાય છે તે લોકો સરસિયા તેલને ગરમ કરી લો અને તેનાથી દુખાવા વાળા ભાગ પર માલિશ કરો. માલિશ કરતા જ દુખાવો એ કદમ બરાબર થઈ જશે. માથા સિવાય કાનનાં દુખાવાને બરાબર કરવામાં પણ સરસિયાનું તેલ કારગર સાબિત થાય છે. તમે સરસિયા તેલને ગરમ કરી લો અને તેમાં થોડું લસણ ઉમેરી દો. પછી આ ગરમ તેલને રૂ ની મદદથી પોતાના કાનની અંદર નાખી દો. આમ કરવાથી તમને કાનનાં દુખાવાથી રાહત મળી જશે.

હીંગહીંગને પેટ માટે ખૂબ લાભદાયક માનવામાં આવે છે અને દરરોજ જો થોડી હીંગનું સેવન કરી લેવામાં આવે તો પેટ એ કદમ બરાબર રહે છે. પેટમાં દુખાવો અવારનવાર ગેસ,કબજિયાત,અપચો,પેટ ફૂલાવાને કારણે જ થાય છે અને જો હીંગને દરરોજ ખાવામાં આવે તો પેટ સંબંધિત બિમારીઓ નથી થતી. ત્યાં જ જો તમને પેટમાં દુખાવો થઈ જાય છે તો તમે હીંગને થોડા પાણીથી ઘોળી લો અને તે પાણીને પી લો. હીંગનું આ પાણી પીવાથી તરત પેટનો દુખાવો ગાયબ થઇ જશે.

આદુઘુંટણનો દુખાવો,એ ઠન અને સોજા જેવી સમસ્યાઓને આદુ ખાઈને દૂર કરવામાં આવી શકે છે. આદુનું સેવન કરવાથી આ બધી સમસ્યાઓ એકદમ દૂર થઈ જાય છે. તમે બસ આદુને ગેસ પર શેકી લો અને પછી તેનું સેવન કરી લો. આદુ ખાતા જ તમને તરત ઘુંટણનાં દુખાવામાં અને સોજામાં રાહત મળી જશે.

લવિંગ દાંતમાં દુખાવો થવા પર જો લવિંગ કે પછી તેનું તેલ દાંત પર લગાવવામાં આવે, તો દાંતનું દુખાવો બરાબર થઈ જાય છે. તેના સિવાય શરીરનાં કોઈપણ ભાગમાં સોજો આવવા પર લવિંગનાં તેલથી માલિશ કરવામાં આવે તૌ સોજાથી આરામ મળી જાય છે.

એલોવેરા એલોવેરા પણ એક દર્દ નિવારક ચીજ છે અને તેના લેપની મદદથી ઘુંટણનાં દુખાવાને દૂર કરવામાં આવી શકે છે. ઘુંટણમાં દુખાવો થવા પર તમે એલોવેરાની જેલ લઈને તેને પોતાના દુખાવા વાળા ભાગ પર લગાવી દો. આ જેલ લગાવતા જ તમારો દુખાવો એ કદમ બરાબર થઇ જશે. દુખાવા સિવાય જો કોઈ ઈજા પર એલોવેરા લગાવવામાં આવે તો ઘાવ જલ્દીથી ભરાય જાય છે અને ઘાવમાં દુખાવો પણ નથી થતો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version