વાસ્તુ શાસ્ત્ર ખૂબ મોટું છે અને તેમાં ઘણીબધી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યકિત વાસ્તુ સંબંધિત નિયમોનું પાલન કરે છે તેમના ઘરે ખુશીઓ રહે છે જ્યારે કે જ્યાં આ માનવામાં નથી આવતું ત્યાં દુ:ખોનું પુર આવતા વાર નથી લાગતી. ઘણીવાર વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર અંદરોઅંદર જોડાયેલા પણ હોય છે. જ્યોતિષવિદ્યાનું માનીએ તો દરેક વ્યકિત અને વસ્તુની અંદર પોતાની અલગ સકારાત્મક કે નકારાત્મક ઉર્જા વિધમાન રહે છે.
આ વાતને લઈને વાસ્તુનું કહેવું છે કે જો તમે બીજા વ્યકિત સાથે અમુક વિશેષ ચીજોનું આદાનપ્રદાન કરો છો તો તેની નકારાત્મક ઉર્જા પણ તમારી અંદર આવી શકે છે. આ કારણે તમારું દુર્ભાગ્ય શરૂ થઈ શકે છે. આ જ વાતને ધ્યાનમાં રાખતા આજ અમે તમને અમુક એવી વસ્તુનાં નામ જણાવવા જઈ રહ્યા છીએ જેને તમારે બીજાને ઉધાર આપવાથી કોઈપણ હાલમાં બચવું જોઈએ .
કાંદા-લસણ
રૂમાલ
પૈસા
ઘરેણા
પેન
ઘડિયાલ
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !