ઘરમાં અવારનવાર કલેશનું વાતાવરણ રહેવાથી જીવનમાં ફક્ત દુ:ખ અને મુશ્કેલીઓ જ આવે છે અને ક્યારેય પણ મગજ શાંત નથી રહેતો. જે ઘરમાં દરરોજ ઝગડા થાય છે ત્યાં ક્યારેય પણ દેવી-દેવતાનો વાસ નથી થઈ શકતો. એટલે ઘરમાં શાંતિનું વાતાવરણ જાળવી રાખવું ખૂબ જરૂરી હોય છે.
જે લોકોનું ઘર હમેંશા સુખ અને ખૂશીઓથી ભરેલું રહે છે તે લોકો પોતાના જીવનમાં ફક્ત પ્રગતિ જ પ્રાપ્તત કરે છે. જો તમારા ઘરમાં હમેંશા કલેશ રહે છે તો તમે નીચે જણાવવામાં આવેલા ઉપાય કરો. આ ઉપાય કરવાથી ઘરથી કલેશ એ કદમ દૂર થઇ જશે.
પારિવારિક કલેશને દૂર કરવાનો ઉપાય આ ઝાડની ડાળી ઘરમાં રાખો
ઘરને શુધ્ધ કરો
ગોમતી ચક્ર ઘરમાં રાખી દો
જો પતિ અને પત્ની વચ્ચે અવારનવાર ઝગડા થતા રહે છે તો તમે પોતાના ઘરમાં ગોમતી ચક્રને રાખી દો. ગોમતી ચક્રને સિંદૂરની સાથે એક ડબ્બીમાં નાખીને રાખવાથી પતિ અને પત્ની વચ્ચે લડાઈ નહિ થાય અને અંદરોઅંદર પ્રેમ પણ વધી જશે.
ઈશાન ખૂણામાં હોય પૂજા ઘર
સુવાની જગ્યા પર જળ રાખો
બૂટ ચપ્પલ સાચી રીતે રાખો
ઘરમાં બૂટ ચપ્પલ ખુલ્લામાં ન રાખવા અને તેને હમેંશા એ વી જગ્યા પર રાખવા જ્યાં તેના પર કોઈની પણ નજર ન પડે. સાથે જ ક્યારેય પણ પોતાના ઘરમાં કોઈપણ બૂટ કે ચપ્પલને ઉંઘા ન રાખવા. કારણ કે આમ થવા પર ઘરમાં ઝગડાનું વાતાવરણ બનેલું રહે છે.
મીઠાવાળા પાણીનું પોતું લગાવો
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ