વાસ્તુદોષ તમને બરબાદ કરવાની ક્ષમતા ધરાવે છે, તેનાથી બચવું હોઈ તો ઘરમાં આ પ્રકારના ફોટા ક્યારેય ન લગાવવા.
આપણા દેશમાં વાસ્તુશાસ્ત્રને ખૂબ ખાસ મહત્વ આપવામાં આવે છે. લગભગ દરેક વ્યકિતનો એ જ પ્રયાસ હોઈ છે કે તે ઘરમાં આ વાસ્તુનાં બનાવેલા નિયમોનું પાન કરે. પરંતુ ઘણીવાર જાણકારીનાં અભાવને કારણે લોકોથી અમુક ભૂલો પણ થઈ જતી હોઈ છે. આ કારણે તેમના ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન થઈ જાય છે.
તેનાથિ વિપરીત જે ઘરમાં વાસ્તુનાં નિયમોનો અણદેખા કરવામાં આવે છે ત્યાં દુ:ખ, ગરીબી અને અશાંતિ ઉત્પન્ન થવાનું જોખમ વધારે રહે છે. ખરેખર એ ક સારું વાસ્તુ ઘરમાં સકારાત્મક ઉર્જા વધારે દે છે તો ત્યાં જ વાસ્તુદોષ નકારાત્મક ઉર્જા પેદા કરે છે.
આ જ વાતોને ધ્યાનમાં રાખતા આજ અમે તમને અમુક એ વી તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ જેને ઘરમાં લગાવવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થઈ જાય છે. અવારનવાર લોકો સજાવટ માટે ઘરમાં ચિત્ર લગાવતા રહે છે, પરંતુ ઘણા અોછા લોકોને જ આ ખબર હશે કે અમુક વિશેષ પ્રકારનાં ફોટા ઘરમાં ન લગાવવા જોઈએ નહિતર તમારે વાસ્તુદોષનાં દુષપ્રભાવનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો પછી વગર કોઈ વિંલબે જાણી લઈએ કે ઘરમાં ક્યા ક્યા ફોટો ન લગાવવા જોઈએ .
તાજમહેલ
સૂર્યાસ્ત
નટરાજ
મહાભારત યુધ્ધ
અમારી સલાહ એ જ હશે કે તમે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આપનાર ફોટો જ લગાવો…
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !