વાત કરીએ M નામનાં અક્ષર વાળા લોકોની તો તમને જણાવી દઈએ કે આ લોકોની કિસ્મત ક્યારેય-ક્યારેક સાથ નથી આપી શકતી અને આવા વ્યકિતઓ ને જીવનમાં કિસ્મતનાં ભરોસો કશુ નથી મળી શકતું.
આપણામાંથી ઘણા એવા લોકો હોય છે જે અવારનવાર પોતાના કોઈપણ કામને કિસ્મત કે ભાગ્યને ભરોસો છોડી દેતા હોય છે અને જો થઈ ગયુ તો ઠીક નહિતર ભાગ્યને કોસે છે.જોકે એ વું પણ જોવામાં આવ્યું છે કે ક્યારેક ક્યારેક તમારી કિસ્મત ખૂબ વધારે ખરાબ હોય છે અને એ વામાં તમે જો તે કામને કરવાની લાખ કોશિશ પણ કરો છો તો એ કામ નથી થઈ શકતું અને ત્યારે તમે એ ક વાત જરૂર બોલો છો’કદાચ આ મારા નસિબમાં ન હતું’ .જી હા,તમને જણાવી દઇએ કે જ્યોતિષ અનુસાર અમુક એવા નામનાં વ્યકિત પણ હોય છે,જેમની કિસ્મત ન ફક્ત ખરાબ પરંતુ ખૂબ જ વધારે ખરાબ હોય છે.જોકે એ પણ જોવામાં આવ્યું છે કે એવા લોકો મહેનત તો કરે છે પરંતુ વધારે ભાગે તેમને સફળતા નથી મળી શકતી અને આજ અમે તમને જણવવા જઈ રહ્યા છીએ એવા જ અમુક લોકો વિશે જેમનાં નામ આ ખાસ અક્ષરથી શરૂ થાય છે જેમના વિશે જણાવવામાં આવ્યું છે કે આ લોકોની કિસ્મત ક્યારેય સાથ નથી આપતી.
A અક્ષર વાળા લોકો
K અક્ષર વાળા લોકો
M અક્ષર વાળા લોકો