જે લોકો વજન ઘટાડવા માંગે છે એ મને પોતાના ડાઇટમાં આ ફળોને શામેલ કરી લેવા જોઈએ .આ જાડાપણું ઓ છું કરવાની સાથે સાથે સ્કીન પર પણ ગ્લો લાવે છે.
આજનાં સમયમાં જાડાપણું સૌથી ગંભીર સમસ્યા બનતી જઈ રહી છે.જાડા લોકોની વાત કરવામાં આવે તો ભારત બીજા નંબર પર આવે છે જ્યાં આબાદીનાં ૪૭ ટકા લોકો જાડા છે.જાડાપણું જ્યાં અમુક લોકો માટે ડિપ્રેશનનું કારણ બનતું જઈ રહ્યું છે ત્યાં જ અમુક લોકો જાડા થયા પછી પણ પોતાના જીવનને ખુલ્લીને જીવી રહ્યા છે.બાળપણથી તમે સાંભળતા આવ્યા હશો કે ફળ સેહત માટે ફાયદાકારક હોય છે.પરંતુ આજકાલ લોકો નેચરલ ચીજોને છોડીને સ્પલીમેંન્ટસ તરફ ભાગી રહ્યા છે.
સફરજન
સંતરા
કિવી
તરબૂચ