ઘણા બધા લોકો કાચબાની વીંટી એક ફેશન સમજીને પણ પહેરે છે. પરંતુ અમે તમને જણાવીએ છીએ કે વાસ્તુ અને જ્યોતિષ પ્રમાણે જો પહેરવામાં આવે તો અને તો જ આત્મવિશ્વાસ અને આરોગ્ય હંમેશા ઠીક રહે છે. ઘર માં પૈસાની કમી છે. પરંતુ આ બધું જ ત્યારે જ મેળવી શકો છો આજકાલનાં લોકો કોણ નથી ચાહતું અમીર બનવું હરકોઈ લોકો ચાહે છે. અને એટલે જ શાસ્ત્રોમાં આપેલા ટોટકા અને ઉપાયો અજમાવતા હોય છે.
એ શો આરામની જિંદગી જીવવી એ મના પાસે ખૂબ વધારે પૈસા હોય એ શો આરામની જિંદગી હોય પૈસા કમાવાનાં ચક્કરમાં માણસ શું-શું નથી કરતા ક્યારેક-ક્યારેક તો માણસ એટલી મહેનત કરે છે કે તેનો ઠીકથી ગુજારો પણ નથી થઈ શકતો કેટલાક લોકો તો પોતાના હાથોમાં વીંટી પહેરે છે બાબા આપ જ્યોતિષોને પોતાનો હાથ બતાવીને ભવિષ્યવાણી પૂછો છો.
કન્યા રાશિ,વૃશ્ચિક રાશિ અને મીન રાશિનાં જાતક લોકોએ ભૂલથી પણ ક્યારેય કાચબા વાળી વીંટી ન ધારણ કરવી જોઈએ.